Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર

મોરબી : મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત...

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૧૦૧ પોલીસ કર્મીઓની બદલી કરાઈ

મોરબીમાં ૧૦૧ પોલીસકર્મીઓ ની આંતરીક બદલીઓ ના ભણકારા છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા હતા જેમાં આજે મોડી સાંજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. મોરબી એસપી ડો કરનરાજ...

મોરબીમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મારફત 125 કેસ કરીને રૂપિયા 23,050 નો દંડ વસુલ...

તાજેતરમાં મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી જીલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, આ સઘન...

મોરબી : યુવાને ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું

મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની જુની સબ જેલ સામે...

મોરબી : ગુજરાતી એક્ટ્રેસ સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ કરનાર ઉદ્યોગકારની ધરપકડ કરતી પોલીસ

આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોંપાયો : મદદગારી કરવાના લીધે ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ મોરબી : મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...