Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી: PGVCL જેતપર સબ ડીવીઝનમાં ૩૫ દિવસથી નેટ કનેક્ટીવીટીના ધાંધિયા

મોરબી પીજીવીસીએલના જેતપર સબ ડીવીઝનમાં નેટ ધાંધિયાથી ગ્રાહકો જ નહિ પરંતુ અહીનો સ્ટાફ પણ પરેશાન છે છેલ્લા બે-ચાર દિવસથી નહિ પરંતુ ૩૫ દિવસથી નેટ કનેકટીવીટી ખોરવાયેલી છે જેથી નવા કનેક્શન સહિતના...

અમદાવાદ ફરજ બજાવવા ગયેલ મોરબીના ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

કોરોના કહેર મોરબીમાં વધી રહ્યો છે અને મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવતા ૧૩ મો કેસ નોંધાયો છે અમદાવાદ ફરજ બજાવવા ગયેલ એક ડોક્ટરને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ...

મોરબી રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઘરે જ શિલ્ડ આપી સન્માન કરશે

મોરબી: રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઈના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ યોજાય છે જોકે કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે જાહેર સમારોહ યોજાશે નહિ જોકે વિદ્યાર્થીઓના ઘરે જઈને શિલ્ડ અને પ્રમાણપત્ર...

મોરબીના મયુર પુલ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ ખુલી

  ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ મોરબી : મોરબીમાં ચાર દિવસથી ગુમ યુવાનની પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી.જોકે ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું...

વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો એક શખ્સ પકડાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ પર વિધાતા પોટરી પાસે હર્ષદભાઇ ભરતભાઇ દેગામા (ઉ.વ.૨૭, ધંધો મજુરી) એ ગેરકાયદે રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...