Wednesday, June 10, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે મોરબી : મોરબીમાં તમામ હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે શનિવારે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રામાં જોડાતા મોટી...

મોરબીમાં પેપરમિલમાં આગ : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલ પેપરમિલના વેસ્ટ કચરામાં આજે આગ લાગી હતી અને આગે થોડી વારમાં ભીષણ સ્વરૂપ...

સરકારી બેંકોના કથળેલા વહીવટ અંગે વિહિપના પ્રમુખ દ્વારા રજુઆત

મોરબી : હાલ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ અધ્યક્ષે સરકારી બેંકોમાં અરજદારોની હાલાકી દૂર કરવા મેનેજરને મળી બેંકનો વહીવટ કથળતા ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે દૂર વ્યવહાર...

મોરબી જિલ્લામાં ભાજપને 2.40 લાખ : કોંગ્રેસને 1.44 લાખ જેટલા મત મળ્યા

મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે મતદારોએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આંતરિક કલહ અને પક્ષપલ્ટામાં રચી-પચી રહેતી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે અને મોરબી જિલ્લામાં વર્ષ...

મોરબી: હળવદ મુકામે ભાજપની કારોબારી મિટિંગ યોજાઈ

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: હળવદ મુકામે શિશુ મંદિરે આજ રોજ જિલ્લા ભાજપની કારોબારી મિટિંગ યોજાયેલ હતી જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ઉદબોધન આપવામાં આવેલ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...