Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રવાપર ગામે ગૌશાળા તરફથી દૂધ આપવાનું બંધ કરતા બનાસકાંઠાના માલધારીઓની દાદાગીરીનો બનાવ

મોરબી:  મોરબીના રવાપર ગામે બનાસકાંઠાના માલધારીઓને ગૌશાળા ના સ્થાનિકો દ્વારા દૂધ આપવાનું બંધ કરતા માલધારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ આજે મોડી રાત્રે રવાપર ગામે...

મોરબી જિલ્લામા વરસાદને કારણે 79 રોડ ડેમેજ : 4 સજ્જડ બંધ

બંધ રહેલા 3 રોડ કાલે બુધવારે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તેવી સંભાવના મોરબી : મોરબી જિલ્લામા ભારે વરસાદના કારણે ખૂબ તારાજી થઈ છે. જેમાં 79 રોડને ડેમેજ થયાનું જાણવા મળ્યું છે....

માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો

માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે  માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક...

ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ. ૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાયો

રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે. મોરબી તાલુકાના...

મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો...

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...