આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે
ગુજરાત: હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...
મોરબી: સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન
મોરબી: મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન છે.
મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ તેમજ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના પ્રેસ...
ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી...
મોરબીના હોમગાર્ડના જવાન ગીરીશભાઈનું કોરોનામા મૃત્યુ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી, મોરબી) મોરબી: હાલ જ્યારે કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હોમગાર્ડના જવાનોની મોરબીના દરેક ચેકીંગ પોઇન્ટ પર સારી કામગીરીઓ છે તે ત્યારે પોતાના જીવના જોખમે જે યુવાને...
મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે
ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 1 માર્ચ...


















