ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...
મોરબીમાં SMCના સપાટા બાદ 7 પીએસઆઈ અને 11 પોલીસકર્મીઓની બદલી
મોરબી : મોરબીમાં એસએમસીએ હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા પાડી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પણ ઉઘાડી પડી છે. તેવામાં એસપીએ જિલ્લાના...
મોરબીના પંચાસર રોડ ઉપર મારામારી : પાંચ વ્યક્તિઓ ઘાયલ
પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે હિસંક અથડામણ સર્જાઈ : એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બે જૂથ સશસ્ત્ર અથડામણ થઈ...
મોરબીમાં કોરોનાનું તાંડવ : દર્દીઓ રામ ભરોષે મુકાયા
મોરબી : હાલ છેલ્લા દસ દિવસમાં મોરબીમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકી નગ્ન નાચ શરૂ કર્યો હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ જાણે કઈ જ બન્યું ન હોય તેમ સતત આંકડા છુપાવવાના...
સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન
હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે.
ત્યારે સંસ્થા ના...