Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં રવિવારે નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવશે

મયુર નેચર ક્લબ, મોરબી અને ટંકારા વન વિભાગ, પુસ્તક પરબ તથા મોરબી અપડેટનો પર્યાવરણ જતન માટે સહિયારો પ્રયાસ મોરબી : પર્યાવરણની જાળવણી અને માવજતનાં ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીવાસીઓ...

મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ ઉપર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે

મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-’21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી તા. 14/07/2020 દરમિયાન કરી શકાશે. જેનો લાભ...

અનુસુચિત જાતિ સાથે થયેલા અન્યાય મુદ્દે SSD દ્વારા મામલતદારને આવેદન

વાંકાનેર, હળવદ, ટંકારા : સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વાંકાનેર, હળવદ તથા ટંકારા મામલતદારને અનુસુચિત જાતિ પર થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામા સરદાર પ્રતિમા...

હળવદમાં ફરી લોકડાઉનની અફવા સાથે તમાકુ માફિયાઓ દ્વારા તમાકુના કાળાબજાર

હળવદ માં અમુક વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી વેપારીઓ દ્વારા થતા કાળબજાર તેમજ અસામાજીક તત્વો દ્વારા ષડયંત્રરૂપી મોંઘવારી ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહી છે તો કાળાબજારિયાઓ પર જીલ્લા વહીવટી તંત્રની...

ટંકારામાં પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત, ચોમાસામાં જોખમ

રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત ટંકારાના પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી મકાન ગમે ત્યારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...