Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

ટંકારામાં સિક્યુરિટી ગાર્ડના આપઘાત પાછળનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું

ટંકારા : ટંકારામાં ગઈકાલે એક સિક્યુરિટી ગાર્ડે પેટમાં કાચ ઘુસાડી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના આપઘાત કરવાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે. ટંકારાના ખીજડીયા રોડ...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યાદી : વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન અરજીથી ઘર બેઠા મેળવી શકશે...

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે બેઠા મેળવી શકશે. ધો. 10 અને ધો. 12ના...

મોરબીના મહેન્દ્રનગરમાંથી યુવક લાપત્તા થયાની ખબર

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા અનિલભાઈ કેશજીભાઇ ફૂલતરિયા ગત તા. 31-05-2020 ના રોજ સાંજે ગુમ થયેલ છે. તેઓ કારખાનામાં નોકરી કરે છે. તેમનો મોબાઈલ પણ સ્વીચ ઑફ આવે છે. ગુમશુદા...

મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે...

મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે જન્મદિવસ છે.ડો. વિનોદ કૈલાના જન્મદિવસ નિમિતે હોસ્પિટલ સ્ટાફ, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે...

મોરબીમાં નાના ધંધાર્થીઓને ધંધો શરુ કરવાની છૂટ આપવા કલેક્ટર સમક્ષ રજુઆત

મોરબી : મોરબી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા રેકડીઓ, કેબીનો તેમજ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા ધંધાર્થીઓને સરકારના હાલના નીતીનિયમો અનુસાર સ્થાયી જગ્યા ફાળવી તેમનો ધંધો ચાલુ કરાવવા બાબતે કલેક્ટર તથા એસ.પી.ને આવેદન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...