Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કાલિકા પ્લોટમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયાથી લોકો ત્રાહિમામ

મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં વગર વરસાદે ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહે છે જેથી સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે તો અનેક રજૂઆત છતાં નીમ્ભર તંત્રએ કોઈ...

ટંકારા: કાયમી મામલતદારની નિમણુક કરવા બાર એસોની કલેકટર સમક્ષ માંગ

ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી...

વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને  વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...

મોરબીમાં આવતા મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ

મોરબીમાં મંગળવારે આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું નિશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના ડો હસ્તી આઈ મહેતાના દવાખાને ઔષધીય ચૂર્ણનું વિતરણ કરવામાં આવશે તા. ૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી બપોરે ૧૨...

વાંકાનેરમાં તાલુકા પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો

વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસે આવેલ ગોડાઉનમાંથી મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નામચીન બુટલેગરને ઝડપ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...