Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી : NFSA તથા NON NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આ તારીખે મળશે

મોરબી : સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે. કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને...

મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં...

માળીયામાં પ્રેમ સંબંધ તોડી નાખનાર યુવાન ઉપર પ્રેમિકા સહિત બે શખ્સોનો હુમલો

માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી માળીયા : માળીયા મિયાણામાં બીજે લગ્ન થયા બાદ યુવાને તેની પ્રેમિકા સાથે પ્રેમ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલ તેની પ્રેમિકા સહિત...

મોરબીમા યુવાનની પ્રામાણિકતા: બેંકના કેશિયરને 50,000 પરત કર્યા

મોરબી: મોરબીના સમાકાંઠે આવેલ ICICI બેંકના કેશિયરે ભૂલથી 50,000 જેવી મોટી રકમ નાણા ઉપાડનાર યુવાનને આપી દીધી હતી પરંતુ યુવાનને આ બાબતની જાણ થાત તુરંત જ તે વધારાની રકમ બેન્ક કેશિયરને...

મોરબીના મૃતક કોરોના દર્દીના પરિવારજનો સહિતના લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મૃતક બેન્ક કર્મીની સાથે કામ કરતા બે લોકોના રિપોર્ટ પણ નેગેટિવ : ગુરુવારે લેવાયેલા તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક સાથે બે કોરોના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...