Monday, March 30, 2026
Uam No. GJ32E0006963

મોરબી: રંગપરના રાજપૂત સમાજનું ગૌરવ

મોરબી: રંગપરના રાજપૂત સમાજના અગ્રણી દિલીપસિંહ ઝાલાના સુપુત્ર આર્યરાજસિંહ દિલીપસિંહ ઝાલાએ ધો. 10 ની પરીક્ષામાં શ્રી વલ્લભી વિદ્યાપીઠમાં અભ્યાસ કરવાની સાથે 73.5 % મેળવી છઠ્ઠા ક્રમે ઉતીર્ણ થઇ રાજપૂત સમાજનું ગૌરવ...

વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ

વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...

મોરબી જીલ્લામાં જુગારની વધુ સાત રેડ: ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ કુલ મળીને સાત રેડ કરવામાં આવી હતી જેમાં ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી...

માળીયાના બગસરામાં ગેરકાયદે મીઠાના અગર સામે લેન્ડ ગ્રેબિંગ કરવા માંગ

બગસરામાં જમીન પચાવી પાડનારા માથાભારે તત્વોના દબાણ હટાવી સ્થાનિક અગરિયાઓને જમીન આપવા માંગ ગામ વચ્ચેથી ચાલતા ઓવરલોડ ટ્રક પણ સત્વરે બંધ કરાવવા બગસરા ગ્રામ પંચાયતની માંગણી માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના...

મોરબી મુસ્લિમ સમાજ આતંકી હુમલાના વિરોધમાં આવેદન આપશે

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદન આપી પાક.ને પાઠ ભણાવવાની માંગ કરાશે મોરબી : કાશ્મીરના પુલાવામાં લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe