મોરબી: રંગપરના રાજપૂત સમાજનું ગૌરવ
મોરબી: રંગપરના રાજપૂત સમાજના અગ્રણી દિલીપસિંહ ઝાલાના સુપુત્ર આર્યરાજસિંહ દિલીપસિંહ ઝાલાએ ધો. 10 ની પરીક્ષામાં શ્રી વલ્લભી વિદ્યાપીઠમાં અભ્યાસ કરવાની સાથે 73.5 % મેળવી છઠ્ઠા ક્રમે ઉતીર્ણ થઇ રાજપૂત સમાજનું ગૌરવ...
મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે પી.એ દેકાવડીયા મુકાશે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ૨૧ બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પી.બી. ગઢવી(ટાપરીયા) તેમજ થોડા સમય પહેલા જ હળવદ તાલુકામાંથી લીવ રીઝર્વ પીઆઈ...
મોરબી ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા જીલ્લાના કોરોના વોરીયર્સનું સન્માન કરાયું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રબારી સમાજ મોરબી જીલ્લા દ્વારા જીલ્લાના અધિકારીઓને સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા હતા મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ, અધિક કલેકટર કેતન...
મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી-ખુલ્લી કુંડીથી ત્રાહિમામ
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ ખુલ્લી કુંડીથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ...
મોરબીની સબ જેલના કેદીઓ અને જેલ સ્ટાફના કોરોના અંગેના સેમ્પલ લેવાયા
કોરોના મહામારીથી સમગ્ર દેશ અને દુનિયા પરેશાન છે ત્યારે જેલમાં રહેલા કેદીઓ તેમજ સ્ટાફના આરોગ્યની જાળવણી માટે સુચના અનુસાર મોરબીની સબ જેલના તમામ કેદીઓ ને જેલના સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા