Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી: રંગપરના રાજપૂત સમાજનું ગૌરવ

મોરબી: રંગપરના રાજપૂત સમાજના અગ્રણી દિલીપસિંહ ઝાલાના સુપુત્ર આર્યરાજસિંહ દિલીપસિંહ ઝાલાએ ધો. 10 ની પરીક્ષામાં શ્રી વલ્લભી વિદ્યાપીઠમાં અભ્યાસ કરવાની સાથે 73.5 % મેળવી છઠ્ઠા ક્રમે ઉતીર્ણ થઇ રાજપૂત સમાજનું ગૌરવ...

મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે પી.એ દેકાવડીયા મુકાશે

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ૨૧ બિનહથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી બી ડીવીઝનના પી.બી. ગઢવી(ટાપરીયા) તેમજ થોડા સમય પહેલા જ હળવદ તાલુકામાંથી લીવ રીઝર્વ પીઆઈ...

મોરબી ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા જીલ્લાના કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રબારી સમાજ મોરબી જીલ્લા દ્વારા જીલ્લાના અધિકારીઓને સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા હતા મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ, અધિક કલેકટર કેતન...

મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી-ખુલ્લી કુંડીથી ત્રાહિમામ

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ ખુલ્લી કુંડીથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ...

મોરબીની સબ જેલના કેદીઓ અને જેલ સ્ટાફના કોરોના અંગેના સેમ્પલ લેવાયા

કોરોના મહામારીથી સમગ્ર દેશ અને દુનિયા પરેશાન છે ત્યારે જેલમાં રહેલા કેદીઓ તેમજ સ્ટાફના આરોગ્યની જાળવણી માટે સુચના અનુસાર  મોરબીની સબ જેલના તમામ કેદીઓ ને જેલના સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...