Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963

મોરબી : ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું, 3 ટોપર નવયુગ વિધાલયની

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું કુલ ૭૬.૬૯ ટકા પરિણામ આવ્યું છે જેમાં જીલ્લા ટોપ 3 માં ત્રણ...

ટંકારા: કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળા-કોલેજમાં પ્રવેશ ફી માફી આપવાની માંગ

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠનના ઉપપ્રમુખ ગૌતમભાઈ વામજાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય કોરોના કહેર વચ્ચે જ્યારે લોકડાઉંનના કારણે ધંધા રોજગાર...

રાહત : રવિવારે લેવાયેલા બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

શંકાસ્પદ લક્ષણો ધરાવતા મહેન્દ્રનગર 58 વર્ષના પુરુષનું આજે સવારે અવસાન થયું હતું તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે રવિવારે બે શંકાસ્પદ દર્દી સહિત કુલ 59...

મોરબીમાં આ અષાઢી બીજે મચ્છુ માતાની રથયાત્રા રહેશે મોકૂફ

રથયાત્રાના આયોજકોએ ભરવાડ સમાજને ઘરોમાં રહીને મચ્છુ માતાની આરાધના કરવાની અપીલ કરી મોરબી : મોરબીમાં દર વર્ષે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પ્રસંગે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા નીકળે છે. પણ...

રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe