Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત

મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે. તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી...

મોરબી તાલુકા સેવા સદન ગેટની સામે આડેધડ પાર્ક થતા વાહનો પર તંત્રની લાલઆંખ

સેવાસદનની સામેની જગ્યાએ વાહન પાર્કની વ્યવસ્થા ગોઠવવાની કવાયત મોરબી : મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવા સદનના ગેઇટની સામે જ વર્ષીથી આડેધડ વાહન પાર્કિગ થાય છે. આ વાહનો અડચણરૂપ હોવાથી છેલ્લા...

મોરબી : પીપળીયા ગામની વિદ્યાર્થિનીનો ધોરણ-10માં નાપાસ થતાં આપઘાત

આશાસ્પદ યુવતીના આપઘાતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે. અમદાવાદ  ની બે વિદ્યાર્થિનીએ આ...

વાંકાનેર: ‘મારી વાતો કેમ કરો છો’ તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં તું મારી વાતો કેમ કરે છે તેમ કહી યુવાન પર ધારીયાથી હુમલો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી બુટાભાઇ જતાભાઇ...

મોરબીમાં વરસાદના પાણી વચ્ચે બનાવેલ ડામર રોડનું ત્રણ દિવસમાં ધોવાણ

કોન્ટ્રાકટરોની ઘોર લાપરવાહીથી લોકોના પૈસા પાણીમાં વહી ગયા : કોન્ટ્રાકટરોનું પેમેન્ટ અટકાવી દેવાનો ચીફ ઓફિસરે નિર્દેશ આપ્યો મોરબી : એક સર્વ સામાન્ય બાબત છે કે પાણીમાં ડામર કોઈ કાળે ટકતો નથી. આમ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...