Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મીતાણા નજીક રૂ. 10.45 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

ટંકારાના મિતાણા નજીક ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને રૂ. 10.45 લાખના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ...

મોરબી પાવડીયારી નજીક ક્રેન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ

ઉર્વીશ જી. પટેલ)  મોરબી: તાજા મળેલ માહીતી મુજબ આજે  સવારે મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ અવડીયારી નજીક યુવાન અકસ્માતે ક્રેન નીચે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના...

મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...

મોરબીમાં નવા બનેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

ભાવનગર ખાતે સીએમ રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી ઓપનિંગ કર્યા બાદ કલેકટરે તકતીનું અનાવરણ કર્યું મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ...

વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...