Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરતું એ ડિવિઝન

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015 થી 2018 સુધી પકડાયેલ રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો...

વાકાનેર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બાળકી સાથે બળાત્કાર

વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક મિનિટમાં મજૂરી કામ કરતા મજુરની દીકરીને આ કારખાનામાં કામ કરતા મૂળ ઓડીશાના મજૂર દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા...

મોરબીમાં માત્ર થોડો વરસાદ થતા પ્રશાશનની આબરૂ ગઈ

મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિને હાર્દિક શુભકામનાઓ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ના મેમ્બર હાર્દિક ખરચરિયાના બહેન ચી. ઉર્વશી જશવંતભાઈ ખરચરિયા ના શુભવિવાહ અમદાવાદ નિવાસી નવીનભાઈ ભરતભાઈ લાંઘણોજા સાથે આજ રોજ નિર્ધાર્યા...

મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

(મયુર બુધ્ધભટ્ટી)  મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...