મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ
મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...
મોરબી: ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૨૭ ના રોજ રામમંડલ યોજાશે
*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા મોરબીના કેનાલ રોડ નજીક આવેલ અવની ચોકડી જય અંબે નગર-૨ સોસાયટી માં ભવ્ય રામમંડલનો કાર્યક્રમ યોજાનાર છે જે તદ્દન ગૌશાળાના લાભાર્થે જ...
મોરબી બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા ઉધોગકારોની બુલંદ માંગ
સીરામીક સહિતના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને વાવડી ચોકડી, પંચાસર ચોકડી, નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી
મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.તેમાંય મોરબી...
મોરબીના પીપળી રોડ પર ટ્રકચલાકે યુવાનને હડફેટે લેતા ગંભીર
મોરબી: મોરબીના પીપલી રોડ પર આવેલ રંગપર નજીક ટીટા સીરામીકની સામે ટ્રકચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચેલ છે આ બનાવને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયુ હતું...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...