Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ

કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...

હળવદમાં મામલતદાર કચેરી ખાતે બ્રાહ્મણી નદીની જપ્ત થયેલ રેતીની હરાજી કરાઈ

સરકારને રૂ. ૩૦ લાખથી વધુની આવક થઈ : ૨૨ લોકોએ હરાજીમાં ભાગ લીધો Mehul Bharwad (Halvad) હળવદ : થોડા દિવસ પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન...

બ્રિજેશ મેરજાનાં રાજીનામાંથી મોરબીનાં કોગ્રેસનાં કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ

ભાજપ સમજે કે વેચાયેલ ધારાસભ્ય તથા ખરીદનાર એટલા જ જવાબદાર છે, મેરજાની રૂબરૂ ખબર લેવાશે : કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી મોરબી : ગઈકાલે રાજકીય અગ્રણી બ્રિજેશ મેરજાએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે....

મોરબીમાં માસ્ક ન પહેરીને વેપાર કરતા વધુ 57 જેટલા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી

પાલિકા અને પોલીસની ટીમ સતત બજારમાં ફરીને ચેતવણી આપી હોવા છતાં માસ્ક ન પહેરતા દંડનીય કાર્યવાહી શરૂ કરી મોરબી : કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું...

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી બસો શરૂ કરવા માંગણી

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવા બાબતે રાજકોટ એસ.ટી. વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...