Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો

હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય...

મોરબી: બપોરે ભારે પવન ફૂંકાયો : અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટું

(રિપોર્ટ : કૌશિક અઘારા ) મોરબી: મોરબીમાં આજે બપોરે ભારે પવન ફૂંકાયો હતો અને શૌક વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પણ આવેલ હતું સવારથીજ અસહ્ય ગરમીમાં બફાટ લોકોને ઠંડા પવનથી આંશિક રાહત...

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે 181 ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયું

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી 181 ટીમ દ્વારા પણ વૃક્ષ વાવીને ઉજવણી કરાઈ હતી મોરબી 181 ટીમ દ્વારા...

મોરબીમાં તમાકુના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી

ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો મોરબી : મોરબીમાં તમાકુનું વેચાણ કરતી દુકાનોમાં આજે ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે ઓચીતું ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનોમાં તમાકુના વેચાણ અંગેના ચેતવણી...

મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : લોકોને હાશકારો

મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...