Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ભીમ અગિયારસે વરસાદના અમીછાંટણા : ટંકારામાં ધોધમાર વરસાદ

મોરબી : વાવાઝોડાની અસરને પગલે આજે ટંકારામાં મેઘરાજા ધોધમાર વર્ષી પડ્યા છે. ટંકારા નગરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. વરસાદના કારણે પાણી પણ વહેતા થયા છે. બીજી...

મોરબીના વતની ડો. ડેવિશ સદાતિયા અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નિભાવેછે ફરજ

મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...

મોરબી: પીપળીયા ચાર રસ્તે CCI કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી : માળીયા તાલુકાના ખેડૂતો માટે સરળતા રહે એ માટે પીપળીયા ચાર રસ્તા નજીક ચણા તેમજ કપાસ વેંચાણ કેન્દ્ર સીસીઆઇ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાત લઈ ધારાસભ્ય બ્રિજેશ...

વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા

વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...

વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ

આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે  વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...