સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ઓનલાઈન મહિલા સંમેલન યોજાયેલ જેમાં મોરબીના 15 જેટલા બહેનો એ...
મોરબી: સંમેલન વેબેસ એપલીકેશનના માયમથી આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મહિલા ઓનલાઈન સંમેલન યોજાયું.જેમાં મોરબી જનપદ(જીલ્લા) માંથી 15 જેટલા બહેનો જોડાયા હતા.જેની આગેવાની પાયલબેન ભટ્ટે લીધી હતી. સમેલનનો...
મોરબીમાં આજની તારીખમાં 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ રિપોર્ટ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતીકાલે જાહેર થનાર છે. વધુમાં આજ...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ : વધુ 30 જેટલા નાના- મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા
પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી : લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા હોર્ડિંગ્સને પણ કટ્ટરથી હટાવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન મોડી સાંજથી રાત્રી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમો દ્વારા છેલ્લા 20 દિવસથી...
માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ
મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ,...
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવાનું દુખદ અવસાન
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવા (ઉ.વ.૯૬) તે બાલુભાઈ બાવરવા, રમેશભાઈ બાવરવા અને કાંતિલાલ બાવરવાના માતાનું તા. ૨૯ ના રોજ દુખદ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું અને લૌકિક પ્રથા...