Thursday, July 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્ર કેન્દ્રને ભેટમાં અપાયું

મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં ચિત્ર અને શોર્ટ વિડીઓ...

મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું મોરબી : આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી....

મોરબીમાં હરિયાણાથી મંજૂરી વગર આવેલા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સામે ગુનો નોંધાયો

મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો...

મોરબીના જૂના સાદુળકા ગામેથી મહિલા લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ ચાલુ

મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે....

વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe