Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લાના ધાર્મિક સ્થાનો ત્વરિત ખોલવાની માંગ સાથે રજુઆત

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિ...

મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા અંગે કલેક્ટરને આવેદન

મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ,...

ગોંડલની સંસ્થા ઉપર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં મોરબીમાં આવેદનપત્ર અપાયું

મોરબી : મોરબીની ટીમ વિઝન સંસ્થાએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે તેમની સહયોગી સંસ્થા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ-ગોંડલના સ્વંયસેવકો ઉપર તાજેતરમાં પોલીસ દ્વારા કાવતરા અને હિથયારોની ખોટી કલમો...

મોરબીની સરકારી શાળાના આચાર્યનો ગળાફાંસો ખાઈ લઇ આપઘાત

મોરબી : મોરબીના શનાળા રોડ પર યદુનંદન પાર્કમાં રહેતા એક આધેડએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા રોડ ઉપર...

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્ર કેન્દ્રને ભેટમાં અપાયું

મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં ચિત્ર અને શોર્ટ વિડીઓ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...