મોરબીમાં છૂટછાટ મળતા જ તમાકુની હોલસેલ દુકાને લોકોની ભીડ ઉમટી
ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી
કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકડાઉન ૪ ના નિયમોની છૂટછાટ બાદ આજે મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાન માવાની...
મોરબી જીલ્લામાં એલસીબીએ ૩૬૧૨ બોટલ દારૂ કબજે: બેને દબોચ્યા, ત્રણને પકડવા તજવીજ
મોરબી જીલ્લામાં એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરીને અંગ્રેજી દારૂનો જથ્થો બોટલ નંગ ૩૬૧૨ જેની કિંમત ૬,૫૫, ૨૦૦ તથા ક્વીડ ગાડી બે લાખ એમ કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...
મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ
માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત
મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...