Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રંગપર પાસે અકસ્માતમાં બે મિત્રોનો જીવ લેનાર બોલેરો ચાલક સામે ગુનો દાખલ

મોરબી : મોરબીના રંગપર ગામ પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાણીના બોટલોના ફેરા કરતા બે બોલેરો સામસામા અથડાઈ હતી. જેમાંથી એક બોલેરોની નીચે એક બાઇક આવી જતા બાઇકમાં સવાર...

હળવદમાં સામાજિક અંતર ન જળવાતું હોવાથી માર્કેટયાર્ડ આજથી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો ન જળવાતા હોવાથી લેવાયો નિર્ણય : શનિવારથી લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજીનો પ્રારંભ કરવામાં આવશે By Mehul Bharwad (Halvad) હળવદ : કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે...

મોરબીમાં નાના વેપારીઓને પાન-બીડીના માલની અછત , હોલસેલ વેપારીઓ દ્વારા કાળાબજાર ?

કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાનમાવાની દુકાનો બંધ હતી જોકે હવે છૂટ મળી છે છતાં વેપારીઓ વેપાર કરી સકતા નથી કારણકે હોલસેલ વેપારીઓ દુકાન ખોલતા ના હોય અને બંધબારણે કાળાબજારી કરતા હોવાના...

ટંકારાનો કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેની પત્ની અને બે બાળકો સાથે કારમાં આવ્યો હતો

મોરબી : કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદથી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે....

મોરબી જિલ્લામાં કોરોનાનો ફરી એક કેસ : ટંકારાના જયનગરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ

યુવક અમદાવાદથી આવ્યો હતો : જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ચાર થયો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના જયનગરના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...