Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...

ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે

  મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...

મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ

માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...

મોરબીમાં કરાર આધારિત ડોકટરો સહિત 70ના સ્ટાફનો રેડ ઝોનમાં ફરજ પર જવાનો ઇન્કાર

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હાજર થવાના હુકમનો વિરોધ કર્યો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ જવાનો ઇન્કાર કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે : આરોગ્ય અધિકારી મોરબી : મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો...

મોરબીમાં શ્રમિકોને ઉશ્કેરતા મેસેજ વિડિઓ વાયરલ કરનાર 7 પરપ્રાંતીયની ધરપકડ

અરાજકતા ફેલાય એવા સંદેશાઓ-વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર 7 સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ મોરબી : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મામલે મોરબી પોલીસે સર્વેલાન્સ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...