Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીના ચાચાપર ગામમાં ડીડીઓના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200...

હળવદ પોલીસ દ્વારા હાઈવે પર સઘન ચેકીંગ

હળવદ- માળિયા હાઈવે પરથી પસાર થતા વાહનો પર પોલીસની બાજ નજર હળવદ : હાલ ભારત – પાકિસ્તાનના વધતા જતા તનાવને પગલે દેશ સહિત ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે હળવદ પોલીસ દ્વારા...

મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...

મોરબી: પુત્રીરત્ન અવતરતા સનારિયા પરિવારમાં આનંદોત્સવ

મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ નેટવર્કના ચીફ રિપોર્ટર શૈલેષભાઇ સનારીયાની ભત્રીજી અને યોગેશભાઈ સનારીયા તથા શ્રીમતી કૈલાશબેન યોગેશ સનારીયા ને ત્યાં પુત્રીરત્ન નો જન્મ થતા દાદ ઉત્તમભાઈ નારશીભાઈ સનારીયા અને...

મોરબીમાં કોરનાનો વધતો કહેર : મહેન્દ્રપરામાં વધુ એક વૃદ્ધ સંક્રમિત: કુલ કેસ 30

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઊંચે ચડતો જાય છે. આજે સવારે કોરોનાનો કેસ નોંધાયા બાદ હવે બીજો કેસ સામે આવ્યો છે. જેમાં મહેન્દ્રપરાં વિસ્તારમા રહેતા 67 વર્ષના વૃદ્ધનો કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...