Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963

હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેણાંક મકાન પર વીજળી પડી : જાનહાનિ ટળી

મકાનના નળિયા તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ આજુબાજુના ૧૫ જેટલા મકાનોમાં પણ અસર વર્તાઈ હળવદ : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ બંધાયેલો છે ત્યારે સવારના હળવદ તાલુકાના સુર્યનગર...

હળવદના માથકમાં નવા પ્લોટ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાયો

ગ્રામ પંચાયત આ વિસ્તારમાં લેશમાત્ર પણ ધ્યાન ન દેતી હોવાની રાવ હળવદ : હાલ હળવદ પંથકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઇ...

મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન

મોરબી: તાજેતરમાં મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ હતુંં પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર ગઈ કાલે રવિવારે તા. 1-9-2019 ના રોજ વીરપુર (જલારામ) ખાતે રઘુવંશી સમાજના...

મોરબીમાં જુઓ વીરપર નવાગામના ગણેશજી

આપ પણ આપી શકો છો ગણેશજીની મુર્તિ સાથે લીધેલ 'સેલફી' 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ના વ્હોટ્સેપ નં. ૯૬૨૪૩૧૫૩૦૩ પર આપે મોકલેલ તસ્વીરો અંહી પ્રસિદ્ધ કરવામાં આવશે   મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે...

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા મોરબી ને મહાનગર પાલિકા નો દરજ્જો મળે તે...

મોરબી જિલ્લો બન્યો એને આજે 6 વર્ષ થઇ ગયા છત્તા પણ વિકાશ ની પરિભાષા માં હજુ મોરબી ઘણું પાછળ છે , મોરબી ઉદ્યોગીક દ્રષ્ટિ એ ઘણું આગળ છે અને તે ઉપરાંત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe