Saturday, March 7, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આયોજિત વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનો ૨૨૦૦ થી વધુ બાળકોએ લાભ લીધો

મોરબીમાં 2200 થી વધું બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવી સમગ્ર ગુજરાતમાં વિક્રમ સર્જ્યો મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્રારા 28 તારીખે બુધવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો.જેમા મોરબી તથા આજુ બાજુનાં ગામનાં 2200...

વાકાનેર: જ્યાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું ત્યાના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ!

વાંકાનેર તાલુકામાં આવેલ દેવાબાપાની જગ્યાએથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું છે જેની ફરિયાદ પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે જેથી કરીને સ્થનિક પોલીસ આરોપીને...

મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે. ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....

અધૂરા માસે જન્મેલા ક્રિટિકલ બાળકને નવજીવન આપતા મોરબીના ડોક્ટર

મોરબી : કહેવાય છે કે ડોકટર ભગવાનનું બીજુ રૂપ છે. જીવનડોર ભગવાનના હાથમાં હોય છે એ વાત સાચી પણ ઘણી વખત મરણ પથારીએ રહેલા માનવ જીવને અથાક જહેમત બાદ ડોકટરો બચાવી...

મોરબી : સીરામીક ફેકટરીમાં પડી જતા શ્રમિકનું મોત

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં મજુરી કામ દરમ્યાન પડી જતા મજૂરનું મોત થયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...