Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

મોરબીના જેતપર (મ.) મુકામે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

(રિપોર્ટ: દિનેશ જાકાસણીયા) મોરબી: મોરબીના જેતપર(મ). મુકામે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ભગવાન શ્રી કૃષ્ણ ની ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલા ને...

મોરબીમાં જન્માષ્ટમીએ ‘ઘેર ઘેર આનંદ ભયો’ જય કનૈયા લાલકી

સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મંદિરેથી જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી : ઠેરઠેર મટકી ફોડ કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા મોરબી : મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી...

મોરબી: નારણકા ગામે જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મોરબીના નારણકા ગામે નારણકા યુવા ગુપ્ર દ્વારા શ્રીકૃષ્ણના આજે જન્મદિવસ નિમિત્તે રંગબેરંગી ધજકા પતાકા સહિતનો સણગાર કરી ભગવાનશ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જે ગામના મુખ્ય માર્ગો પર ફરી...

મોરબીમાં મલ્ટીપ્લેક્ષમાં ગેરકાયદે પાર્કિંગ સહિતના વધારાના ચાર્જીસ વસુલાતા હોવાની રાવ

હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવાની હિલચાલ મોરબીમાં તાજેતરમાં નવા મલ્ટીપ્લેક્ષ શરુ થયા છે. લોકો આ નવા મલ્ટીપ્લેક્ષમાં હોંશે હોંશે પરિવાર સાથે મોંઘીદાટ ટિકિટો ખરીદીને જય...

હળવદ બન્યું કૃષ્ણમય : જન્માષ્ટમી ના વિવિધ ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...