આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...
ખોખરા-હનુમાનજી ધામ ખાતે શિવ કથાના સમાપન પ્રસંગે અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન
મોરબી : ખોખરા હનુમાનજી ધામ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ કથા-સારસ્વત સત્સંગધારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાના સમાપન સમારોહ પ્રસંગે
ધર્મપ્રેમી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મહામંડલેશ્વર શ્રી શ્રી...
મોરબીથી રાજકોટ જતી ડેમુ ટ્રેન મકનસર પાસે બંધ પડી જતા મુસાફરો અટવાયા
નવું એન્જીન મંગાવીને જોઇન્ટ કરવા છતાં ટ્રેન ચાલુ ન થવાથી મુસાફરો રઝળી પડ્યા
મોરબી : મોરબીથી સાંજે છ વાગ્યે રાજકોટ જવા ઉપડેલી મોરબી રાજકોટ ડેમુ ટ્રેન અચાનક મકનસર ગામે બંધ પડી ગઈ...
મોરબીમાં એસટી તંત્રને જન્માષ્ટમી તહેવારો ફળ્યા : રૂ.51.98 લાખની આવક
રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો સુધીમાં એસટીમાં ભારે ભીડ રહેતા ધરખમ આવક થઈ
મોરબી : મોરબીમાં એસટી તંત્રને જન્માષ્ટમી તહેવારો ફળીભૂત થયા હતા .જેમાં રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન એસટી બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી...
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ, ભક્તોના ઘોડાપુર ઉમટયા
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા જળ અને દુગ્ધાભિષેક કરી રહ્યા છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં આવેલ પ્રાચીન કુબેરનાથ...













