Monday, March 16, 2026
Uam No. GJ32E0006963

રાજકોટ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર

મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...

વાંકાનેરમાં ટોળાનો બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપ વડે હુમલો

અગાઉના બનાવ બાબતે હુમલો : 9 શખ્સો સામે ફરિયાદ વાંકાનેર : હાલ વાંકાનેર બસ સ્ટેન્ડ સામેના રોડ ઉપર ટોળાએ બે વ્યક્તિ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ...

મોરબીની સરકારી શાળાના આચાર્યનો ગળાફાંસો ખાઈ લઇ આપઘાત

મોરબી : મોરબીના શનાળા રોડ પર યદુનંદન પાર્કમાં રહેતા એક આધેડએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા રોડ ઉપર...

મોરબીમાં નળીયાની ફેકટરીઓ કોલસાના વાંકે બંધ

મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા મોરબી : હાલ મોરબીની એક સમયે શાન ગણાતો નળિયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે.હાલ 350માંથી 30 જેટલી...

મોરબીમાં શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ આપ્યું રૂ. 21 હજારનું દાન

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાલી શાળાની વ્હારે આવ્યા મોરબી : કોરોના વાયરસના પગલે લાદેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે આર્થિક તંગી ઉભી થઇ છે. આ સમય દરમિયાન સ્કૂલ-કોલેજો પણ બંધ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe