Thursday, March 5, 2026
Uam No. GJ32E0006963

હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી

હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે બનાવની મળતી...

વાંકાનેર : લગ્ન કરાવી આપવાની લાલચ આપીને લાખોની છેતરપીંડી

વાંકાનેર વિસ્તારમાં ખોટી સંસ્થા ઉભી કરીને લગ્ન કરાવી દેવાની લાલચ આપીને આધેડ સાથે ૧.૨૦ લાખથી છેતરપીંડી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. શ્રી લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થા સમિતિ ભોપાલ રચના...

મોરબી નજીક પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચારની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડિયા ગામ પાસે સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા મજુર ની પત્નીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના માવતરે ફરીયાદ નોંધવતા પતિ,...

મોરબીના રંગપર (બેલા) ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાનને રૂ.૧૦૦૦૦૦ ની સહાય

(દિવેન ઝાલરિયા)  મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા)...

મોરબી: બોનીપાર્કમાં મેધરાજાને મનાવવા રામધુનનું આયોજન

મોરબીમાં મેઘરાજા વિરામ લેતા ગત વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા જાણે રિસાઇને બેઠા હોય એમ છાંટણા કરતા નથી જેના કારણે શહેરવાસીઓ ગરમીથી ત્રસ્ત છે અને ખેડૂતો પણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...