Monday, May 4, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ જ કર્યાનો ઘટસ્ફોટ

પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પહેલા પતિ સાથે સંબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝ ઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના રંગપર ગામ નજીક...

મોરબી:ત્રિમંદીરે ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી જુઓ । EXCLUSIVE VIDEO

હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા : મહા પ્રસાદ, સત્સંગ, દાંડિયા રાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા https://youtu.be/zBe0b_AjMds (જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 16-7, મોરબી શહેરના નવલખી રોડ સ્થિત પૂ. દાદા ભગવાનના પ્રારુપ  ત્રિમંદીર ખાતે 16-7...

હળવદના શક્તિનગર ગામેં પાણી પ્રશ્ને મહિલાઓનો માટલા ફોડીને વિરોધ

વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ...

મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિકની હત્યા

બોર્થડ પદાર્થની ધા મારીને હત્યા કરાયાનું તારણ : મૃતકની પત્ની શંકાના દાયરામાં : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોર્થડ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ આર્નવ નો ...

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ અને ચિરાગભાઈ મનસુખભાઈ નેસડીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રિયંકાબેન ચિરાગભાઈ નેસડીયાના સુપુત્ર  ચી. આર્નવ નો  આજે જન્મદિન હોય તેમને તેમના સગા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...