મોરબીના રંગપર (બેલા) ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાનને રૂ.૧૦૦૦૦૦ ની સહાય

0
741
/

(દિવેન ઝાલરિયા)  મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો જયપાલસિંહ એ ઝાલા, શક્તિસિંહ વી ઝાલા,દિવેન બી ઝાલારિયા ,ચિરાગ ડી પડસુંબિયા ,ચેતન જે સવાણી સહિતના યુવાનોની ટિમ આજે ચોટીલા સ્થિત વીર શહીદ ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડના પરિવારને સહાય પહોંચાડી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/