Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ વાંકાનેર...

ચેક રીર્ટનના કેસમાં બમણો દંડ અને એક વર્ષની સજા ફટકારતી મોરબી અદાલત

મોરબી : હાલ મોરબીમાં હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે આરોપીને બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફાટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત જોઈએ તો મોરબીના...

મોરબી: મહિલાને ઘરકામ મામલે ત્રાસ આપી સાસરિયાઓએ રૂપિયા બે લાખની માંગણી કરી

મોરબી: તાજેતરમા મહિલાને અમદાવાદના સાસરિયાઓએ ઘરકામ મામલે ત્રાસ ગુજાર્યો હોય અને પિતા પાસેથી રૂ ૨ લાખ લઇ આવ નહીતર પિયર પછી જતી રહે તેમ કહી પૈસાની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબીના...

મોરબી : કાર પાછી લેવા મામલે યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર બે કાર સામસામે આવી ગયા બાદ કાર પાછી લેવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી તેની કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ...

શનિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 16 જેટલા કેસ આવ્યા , કુલ કેસ 357

વાંકાનેરનો એક કેસ સત્તાવાર યાદીમાં ન સમાવાયો : આજે કુલ 11 લોકોને રજા અપાઈ : એક કોરોના દર્દીનું મૃત્યુ મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના નવા 4 કેસ સાથે કુલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...