Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ

ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં...

ટંકારાના ખીજડિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: મહિલા સહિત બે ના મોત

હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ ટંકારા : હાલ ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા...
POLICE-A-DIVISON

મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત

મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે...

બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...