Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

મોરબીના તેલ એશો. ના ઉપપ્રમુખ જીતુભાઇ રાજવીરનો આજે જન્મદિન

('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી ) મોરબી: મોરબીના તેલ એશો. ના ઉપપ્રમુખ તેમજ રઘુવંશી યુવક મંડળના માજી પ્રમુખ તથા સુગર મર્ચન્ટ એશો. ના સેક્રેટરી અને પ્રેસ પ્રતિનિધિ શ્રી જીતુભાઇ રાજવીરનો...

મોરબીમા ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ અપાતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન

મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ થઈ ગયા છે. જો કે અગાઉ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ...

લો બોલો તસ્કરો કારખાનામાંથી એસી, ફ્રીઝ, ખુરશી સહીત કુલ ૧.૫૩ લાખનો મુદામાલ ચોરી ગયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા છતર ગામ પાસેના એક કારખાને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ કારખાનામાંથી એસી ફ્રીજ ખુશી વેલ્ડીંગ મશીન સહિતનો કુલ મળીને એક વર્ષે પણ લાખનો...

હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ

બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...