Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

“પીએમ નરેન્દ્ર મોદી” રીલીઝઃ ઠેર-ઠેર પ્રસંશા, દર્શકોને જકડી રાખશે વિવેક ઓબેરોય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત અને વિવેક ઓબેરોય અભિનિત “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મ આજે દેશના સીનેમા ઘરોમાં રીલીઝ કરવામાં આવી છે જેનો પ્રથમ શો જોઇને દર્શકોએ આ ફિલ્મની પ્રસંશા...

સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી

સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું...

સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત

  સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...

મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ

મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...

મોરબી: ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૨૭ ના રોજ રામમંડલ યોજાશે

*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા મોરબીના કેનાલ રોડ નજીક આવેલ અવની ચોકડી જય અંબે નગર-૨ સોસાયટી માં ભવ્ય રામમંડલનો કાર્યક્રમ યોજાનાર છે જે તદ્દન ગૌશાળાના લાભાર્થે જ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...