Monday, July 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પીટલમાં માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના...

મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર (રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના...

મોરબી તાલુકા સરપંચ એસો.નું પાકવીમા મામલે કલેકટરને આવેદન

આરડીસી બેંકના ખાતેદારોને સાથે રાખીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવાનો નિર્ધાર મોરબી : મોરબી તાલુકા સરપંચ એસોસિએશને પાકવીમામા થયેલા અન્યાય મામલે આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે...

વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો

વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...

મોરબી : માસૂમ તરુણની હત્યા તેના સગા માસાએ કરીને લાશને સંપૂર્ણ સળગાવી નાખી’તી

પત્નીના સાઢુંભાઈ સાથેના આડા સબંધની શંકાએ યુવકે નિર્દોષ બાળકની ક્રૂર હત્યા કર્યાની કબૂલાત મોરબી : મોરબીના ઘુન્ડા ગામની સીમમાં તરુણની હત્યા કરી લાશને સળગાવી દીધી હોવાનો બનાવમાં પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના...

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં 10 વર્ષની બાળકીનું મોત

મોરબીનાં લાલપર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી તેમના ઘર નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...