Saturday, March 7, 2026
Uam No. GJ32E0006963

વિશ્વકર્મા જયંતી નિમિત્તે આયોજિત કેમ્પમાં 51 બોટલ બ્લડ એકત્ર કરાયું

મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર...

વાંકાનેરની સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટર કોરોના સંક્રમિત થયા

વાંકાનેરમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો કોરોનાની ઝપટે ચડી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલના ત્રણ ડોક્ટરના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે મોરબી જીલ્લામાં...

આજે 3 સ્પેટેમ્બર : સવારે 10 વાગ્યા સુધીમાં જાણો કેટલો વરસાદ

મોરબી : હાલ આજે રોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં પડ્યો છે. આજે...

મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું મોરબી : આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી....

પુલવામામાંના શહીદ જવાનોના પરીવારજનોને આર્થીક મદદ પહોચાડવા માટે મોરબીમાં જ ભવ્ય કાર્યક્રમ યોજાશેઃ બીટાસિંગ

પુલવામા થયેલા આંતકી હુમલામા શહિદ થયેલ જવાનોના પરીવારજનોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે મોરબીના સિરામિક એસો. તેમજ અન્ય એસો. અને સંસ્થાઓ દ્વારા મોટી રકમ એકત્રીત કરવામાં આવી છે જે શહીદોના પરિવારજનોને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...