મોરબી જિલ્લામાં આજે 180 હેલ્થ વર્કરોને અપાશે કોરોના વેકસીન અપાશે
મોરબી : આજે મોરબી જિલ્લામાં ગત મંગળવારે હેલ્થ વર્કરોને કોરોના વેકસીન આપવામાં આવ્યા બાદ હવે આજે ફરી વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જેમાં વાંકાનેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 80 અને મોરબીની ક્રિષ્ના...
મોરબી : માં અમૃતમ કાર્ડની યોજના બંધ થતા લાખો ગરીબો કફોડી હાલતમાં મુકાશે
ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી...
મોરબીના ઉદ્યોગપતિઓ શહીદોના પરિવારોની વ્હારે : માત્ર ૧ કલાકમાં રૂ. ૩૦ લાખથી વધુનો ફાળો...
સિરામીક એસોસિએશનની એક અપીલ પર અનુદાનની સરવાણી વહી : શહીદોના પરિવારો માટેનો આ ફાળો રૂ. ૫૦ લાખને પાર થવાની શકયતા
મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી...
મોરબીના યુવા અગ્રણી-પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ
મોરબી : મોરબીના પાટીદાર સમાજના યુવા અગ્રણી અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે ખાસ તેમના દ્વારા વેલકમ નવરાત્રીનું પણ આયોજન રાખેલ છે તેઓએ સેવાલક્ષી અભિગમથી નાની ઉંમરમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત...
ટંકારા: 108 ના વોલ્યન્ટર કેયુરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઢેઢી નું સન્માન કરાયુ
ટંકારા લતીપર ચોકડી પર જે-પટેલ વ્હીલ એલાઈમેન્ટ નામાલિક કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરી ના માલિકપરેશભાઈ ઢેઢી ને 108 ઇમરજન્સી અમદાવાદ દ્રારા સન્માન પત્ર એનાયત કરાયા છે
કોરોના મહામારી મા રાત દિવસ...














