Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમા સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ

મોરબી : મોરબીની અમિષા રાચ્છને આર.કે. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે તેના પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. આરકે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે વિદ્યાર્થી...

મોરબી : ક્રાંતિકારી સેનાના યુવા શહીદ ગ્રંથ પુસ્તકનું ૨૩મીએ વિમોચન

દેશભક્તિના વિચારો જન જન સુધી પહોંચાડવા ક્રાંતિકારી સેનાએ તૈયાર કર્યું ખાસ પુસ્તક મોરબી : મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા યુવા શહીદ ગ્રંથ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિમોચન વિધિ આગામી તા....

મોરબીમાં યુવાન ગૂમ થયાની ફરિયાદ નોંધાઇ

હાલમાં મોરબીના રહેવાસી ગામ:- બેલા (આમરણ) નામ:- ભાળજા ભરતકુમાર પ્રેમજીભાઈ ઘરેથી તારીખ:-13/3/2019 ના રોજ સવારે 5:30 વાગે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વિના ચાલી ગયા છે. જે પણ વ્યક્તિને આ ભાઈ મળે તો મહેરબાની કરીને...

પીપળી હત્યા કેસના પાંચેય આરોપીઓની છ દિવસની રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીના પીપળી ગામે થયેલ હત્યાના કેસના પાંચેય આરોપીઓને તાલુકા પોલીસે આજે ૧૦ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર...

કોલગેસિફાયર પર કાર્યવાહી તેજ : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમના મોરબીમાં ધામા

જીપીસીબીના સ્થાનિક અધિકારીઓએ પણ ૧૦૦સીરામિક એકમોમાં ચેકીંગ હાથ ધર્યુ, ૩૬ એકમોએ તો નેચરલ ગેસનો વપરાશ ચાલુ પણ કરી દીધો હોવાનું ખુલ્યું મોરબી : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમોએ મોરબીમાં ઘામા નાખ્યા છે. જો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...