મોરબીમાં શકત શનાળા ખાતે સરડવા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 ને રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત શનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન...
ખેડા જિલ્લામાં 167 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ
ડાકોરઃ ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. ગુજરાતમાં પણ 5 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાની માહિતી ખુદ આરોગ્ય કમિશનરે આપેલ છે. આ...
મોરબી જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૮ કેસ, ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ
મોરબી જીલ્લામાં તાજેતરમાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે જેમાં આજે નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે
મોરબીમાં નવા કેસોમાં મોરબીના કુલ ૧૩ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને...