મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે
કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ
મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે...
મોરબી જિલ્લાના જય હિન્દ તથા ન્યુઝ 18 ગુજરાતી ચેનલના જોશીલા અને યુવા પત્રકાર અતુલભાઈ...
મોરબી : મોરબી જિલ્લાના જય હિન્દ તથા ન્યુઝ 18 ગુજરાતી ચેનલના જોશીલા અને યુવા પત્રકાર અતુલભાઈ મુકુન્દરાય જોશીનો આજે જન્મદિવસ છે.
પત્રકારત્વક્ષેત્રે સત્યનિષ્ઠાથી કામ કરી ખુબ જ ટૂંકા સમયમાં સતત જાગૃત રહી...
જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન
મોરબી : આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ તારીખ 17 ડિસેમ્બરે જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મામલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આમ...
મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત
મોરબી: અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે રેગ્યુલર દિવાની દાવા નંબર-28/2015 ના કામે વીજ...
















