મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા
મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...
શિવસેના (સિંદે ગ્રુપ) ગુજરાત ના પ્રદેશ પ્રભારી અને ગણપતિ ના પરમ ઉપાસક એવા “ત્રિકોણ...
રાજકોટ: શિવસેના (સિંદે ગ્રુપ) ગુજરાત ના પ્રદેશ પ્રભારી અને ગણપતિ ના પરમ ઉપાસક એવા "ત્રિકોણ બાગ કા રાજા" સાર્વજનિક ગણેશ મહોત્સવ ના સ્થાપક શ્રી જિમ્મીભાઈ અડવાણી નૉ 30 ડિસેમ્બર ના...
મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
માળીયામાં વેક્સિન અન્વયે ધન્યવાદ મોદીજી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય
હાલ વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે વેકસીનેશનના મહાઅભિયાનનો તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓના હસ્તે પ્રારંભ
માળિયા : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ સામે અમોઘ શસ્ત્ર તરીકે વિનામુલ્યે વેક્સિન...
મોરબી નગર પાલિકાના પૂર્વ ચેરમેન જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયાનો આજે જન્મદિન
આજ રોજ મોરબી નગર પાલિકા ના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ના જન્મ દિવસ નિમિત્તે અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સેવા ભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ...