જોડિયાના બાલંભા ગામે રેતી ચોરી કરતા 16 શખ્સોને દોઢ કરોડના વાહનો સાથે રાજકોટ રેન્જની...
(સ્પેશ્યલ રિપોર્ટ: દિવ્યદ્રષ્ટિ મીડિયા ગૃપ દ્વારા) જામનગર: તા.૦૧/૦૭/૨૦૨૦ જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના બાલંભાગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ (રેતી) અંગે ખનનની પ્રવૃતી કરતા આશરે દોઢ કરોડના વાહનો (૧-એકસ્કેવેટર તથા ૯ ડમ્ફર...
મોરબીના 8-a હાઇવે ઉપર ખડકાયેલા માટીના ઢગલાને કારણે કાર પલ્ટી મારી ગઈ
મોરબીના ત્રાજપર ચોકડી પાસે પુલિયા ઉપરની ઘટનામાં કાર ચાલકનો માંડ માંડ જીવ બચ્યો, માટીના ઢગલા હવે વધુ જોખમી બનતા જવાબદાર હાઇવે ઓથોરિટી સામે લોકોમાં ઉગ્ર આક્રોશ
મોરબી : હાલ મોરબી નજીક નેશનલ...
મોરબીમાં સોમવારે ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાશે
મોરબી : હાલ મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે સોમવારે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભક્તો માટે મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી...
મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમા કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાવશે
રામેશ્વર ફાર્મ ખાતે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન : નફાની તમામ રકમ ગૌ શાળાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી દેવાશે
મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે દર...
મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ...
ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત...