મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 160 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામા આવી
રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 જેટલા આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ
મોરબી: ગઇકાલે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી...
રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય
મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...
રાજકોટના યુવાન અને ઉત્સાહી પત્રકાર શનિ સોનેજીનો આજે જન્મદિન
રાજકોટ: રાજકોટ ખાતેના ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝના ઉત્સાહી અને યુવાન પત્રકાર એવા સની સોનેજીનો આજે જન્મદિન હોય તેમને તેમના જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ ધ્વજ વહી રહ્યો છે
શનિભાઈ સોનેજી વિશે ટૂંકો...