મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 160 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામા આવી
રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 જેટલા આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ
મોરબી: ગઇકાલે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી...
મોરબી નગર પાલિકાના પૂર્વ ચેરમેન જશવંતીબેન સુરેશભાઈ સિરોહિયાનો આજે જન્મદિન
આજ રોજ મોરબી નગર પાલિકા ના પુવૅ ચેરમેન શ્રીમતી જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ના જન્મ દિવસ નિમિત્તે અગનેશ્રવર મહાદેવ મંદિર પાસે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સેવા ભાવી દંપતી દ્વારા મફત શિક્ષણ...