મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ સમસ્યા અંગે તંત્ર...
ટંકારાના સજ્જનપરમા ધોધમાર ઝાપટું
(રિપોર્ટ: સતિશ ઘોડાસરા) : ટંકારાના સજ્જનપરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.જેના કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત હડમતીયા ગામે પણ ઝાપટું આવ્યું હોવાના અહેવાલો મળી...
જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન
મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.
જેમની અંતિમ વિધિ આજે સાંજે 4...
મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા
મોરબી: તાજેતરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા, કોવિડ 19 ગાઈડલાઇન્સનો ભંગ કરતા, આરટીઓના નિયમોનો ઉલ્લાળિયો કરતા વિવિધ વાહન ચાલકો સામે અલગ અલગ કલમ હેઠળ ગુન્હાઓ નોંધી ગુરુવારે એક જ દિવસમાં મોરબી જિલ્લામાંથી કુલ...
મોરબી: જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ
મેારબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જેતપર (મચ્છુ) ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને સરપંચના પતિ નિલેશભાઇ પ્રાણજીવન યભાઈ અઘારા પટેલ (ઉંમર ૪૦) નામનાે યુવાન ગઇકાલે ગામમાં વિનુભાઈના ગેરેજ નજીક...