Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો

રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે...

મોરબી પેટા ચૂંટણી : કેટલા મતદારો હશે ? અને કેટલા મતદાન મથકો હશે ?...

મોરબી : તાજેતરમા ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 29/09/2020 ના રોજ 65-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ચૂંટણીનું જાહેરનામું તા. 09/10/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં...

મોરબીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત કુલ 11 ફોર્મ ભરાયા

મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે ત્રીજા દિવસે 229 ફોર્મ ઉપડ્યા મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે હાલ ઉમેદવારી પત્રો ઉપડવા અને ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે...

મોરબી : સ્કૂલ ફી ઘટાડવા સરદારવંશી ગૃપની શિક્ષણાધિકારીને રજુઆત

મોરબી : હાલમાં કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. આવા કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાથી આ મામલે ભારે વિરોધ...

ટંકારા : ઓમ વિદ્યાલયના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ

મૂળ મહર્ષિ દયાનંદ ની જન્મ ભૂમિ એવા ટંકારા ના રહેવાસી તેમનો જન્મ 20-08-1983 માં થયેલ આજરોજ તે જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...