મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો
રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે...
મોરબી પેટા ચૂંટણી : કેટલા મતદારો હશે ? અને કેટલા મતદાન મથકો હશે ?...
મોરબી : તાજેતરમા ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 29/09/2020 ના રોજ 65-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ચૂંટણીનું જાહેરનામું તા. 09/10/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં...
મોરબીમાં કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત કુલ 11 ફોર્મ ભરાયા
મોરબી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટે ત્રીજા દિવસે 229 ફોર્મ ઉપડ્યા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે હાલ ઉમેદવારી પત્રો ઉપડવા અને ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આજે...
મોરબી : સ્કૂલ ફી ઘટાડવા સરદારવંશી ગૃપની શિક્ષણાધિકારીને રજુઆત
મોરબી : હાલમાં કોરોના સામે આખો દેશ જંગ લડી રહ્યો છે. આવા કપરા સંજોગોમાં કેટલીક ખાનગી સ્કૂલો શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવતી હોવાથી આ મામલે ભારે વિરોધ...
ટંકારા : ઓમ વિદ્યાલયના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયા નો આજ રોજ જન્મદિવસ
મૂળ મહર્ષિ દયાનંદ ની જન્મ ભૂમિ એવા ટંકારા ના રહેવાસી તેમનો જન્મ 20-08-1983 માં થયેલ આજરોજ તે જીવનના 36 વર્ષ પૂર્ણ કરી 37માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તે...