Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી : અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાનો શુભારંભ

મોરબી :આજે વસ્ત્રાલ-અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. મોરબી ટાઉનહોલ ખાતે આ યોજના શુભારંભ સંદર્ભે...

મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા,૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી વ્યાસજ્ઞાતિમાં સમૂહ લગ્ન સંપન્ન, ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા સાંસદ, ધારાસભ્ય, કલેકટર-એસપી અને સંતો મહંતોએ આશીવચન પાઠવ્યા શ્રી અસાઈત યુવા સંગઠન દ્વારા જ્ઞાતિના સાથ સહકારથી સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં...

મોરબીની સીવીલ હોસ્પિટલના પી.એમ. રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ થતા ડેડબોડી રઝળી પડી

સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી માનવતા નેવે મૂકી, અંતે જાગૃત સંસ્થા અને સામાજિક કાર્યકરે બીનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી મોરબી : મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રે ફરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.એક અજાણ્યા પુરુષે આપઘાત...

મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી નિકળી

ભાજપ દ્વારા દેશવ્યાપી વિજય સંકલ્પ બાઈક રેલી અંતર્ગત મોરબીમાં પણ રેલી યોજાઈ મોરબી: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી વિજય રેલીનું કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મોરબીમાં પણ ખાનપરથી શક્તિ...

પીએમના કાર્યક્રમ માટે મોરબીની 21 બસો ફાળવી દેવાતાં મુસાફરો રઝળી પડ્યા

ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...