Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે...

મોરબી : એસબીઆઇ બેંકની શાખામાં લાંબી કતારોથી લોકોને હાલાકી

નાણાંની લેવડ દેવડ માટે એક જ બારી ખુલ્લી હોવાથી દરરોજ લાગતી લાઈનો : સર્વર ડાઉન થઈ જવાથી વારંવાર ઠપ્પ થઈ જતી કામગીરી મોરબી : મોરબીના પરાબજારમાં આવેલ એસ.બી.આઈ. બેકની શાખામાં લોકોને ભારે...

મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.479.70 કરોડનું બજેટ મંજુર

35 જેટલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગના કામોને મંજૂરી : સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા કાર્યવાહીની લટકતી તલવાર : સમિતિના બે નામોમાં ફેરફાર થતા ડીડીઓને રજુઆત મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી...

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેનમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની અફવા : પોલીસ તપાસ શરૂ

ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી તાલુકામાંથી પોલીસને ફોન આવ્યા : કશું ચિંતાજનક ન હોવાનું જિલ્લા પોલીસવડાનું સતાવાર નિવેદન મોરબી : પુલવામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સીમમાં ઘુસી આંતકવાદી અડ્ડાઓનો...

ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે

દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe