Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી

રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો : સતવારા સમાજ દ્વારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની આહેલક : દરેક શિવાલયોમાં ભજન, ધૂન, કીર્તન અને ભાંગના પ્રસાદ સાથે ભક્તો શિવભક્તિમાં એકાકાર મોરબી :મોરબીમાં...

મોરબી: પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર ના સુપુત્ર ચી. વિશ્વ નો આજે જન્મદિન

મોરબી:  મોરબીના 'દિવ્યદ્રષ્ટિ' ન્યુઝના પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર અને તેમના ધર્મપત્ની શ્રીમતી જલપાબેનના સુપુત્ર ચી. વિશ્વ નો આજે બીજો જન્મદિન હોય તેમના પરિવારમાં આનંદ નો માહોલ છે ત્યારે આ અવસરે તેમને...

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ

રફાળેશ્વર મંદિરે શિવભક્તોની ભીડ ઉમટી : ભગવાન શિવની શોભાયાત્રા કાઢી બાવન ગજની ધજા ચડાવાઇ મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે વહેલી સવારથી રફાળેશ્વર...

મોરબી : માસૂમ બાળાની હત્યા કરનાર પાલક માતા દોઢ દિવસની રિમાન્ડ પર

પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ...

હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ

કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે. આ એન્કાઉન્ટરમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...